મુબંઈઃ કોરોના વાઈરસના ભયની વચ્ચે ફિલ્મમેકર રામગોપાલ વર્માના ટ્વીટે લોકોને ચિંતામાં મૂકી દીધા હતાં. તેમણે ટ્વીટ કર્યુ હતું કે, તેઓ કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ તેમને ઢગલાબંધ ટ્વીટ આવવા લાગ્યા હતા. ત્યારે તેમણે આ વાતન ખોટી ઠરાવીને માફી લોકો સમક્ષ માગી હતી.
મળતી માહિતી પ્રમાણે, રામગોપાલ વર્માએ પોતાના કોરોના પોઝિટિવ ગણાવીને લોકોને એપ્રિલફૂલ બનાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ડૉકટરે મને કહ્યું છે કે, મને કોરના પોઝિટીવ છે.