ગુજરાત

gujarat

કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઇ પ્રિયંકા ચોપડાએ કર્યુ ટ્વીટ, પોતાની ભાવના વ્યક્ત કરી

બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઈને પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી સરોજ ખાન પ્રત્યેની તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

By

Published : Jul 4, 2020, 5:52 PM IST

Published : Jul 4, 2020, 5:52 PM IST

ETV Bharat / sitara

કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઇ પ્રિયંકા ચોપડાએ કર્યુ ટ્વીટ, પોતાની ભાવના વ્યક્ત કરી

કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઇ પ્રિયંકા ચોપડાએ કર્યુ ટ્વીટ, પોતાની ભાવના વ્યક્ત કરી
કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનને લઇ પ્રિયંકા ચોપડાએ કર્યુ ટ્વીટ, પોતાની ભાવના વ્યક્ત કરી

મુંબઈ: બોલિવૂડની મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી છે. તમામ બોલિવૂડ સ્ટાર્સે સરોજ ખાન સાથેની જૂની યાદો શેર કરી અને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે.

જેમાં માધુરી દીક્ષિત, અમિતાભ બચ્ચનથી લઈને અનુપમ ખેર સુધીના સેલિબ્રિટી સામેલ છે. જેમાં હવે પ્રિયંકા ચોપરાનું નામ પણ જોડાઈ ગયું છે. પ્રિયંકા ચોપરાએ પણ સરોજ ખાન પ્રત્યેની તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details