મુંબઇ: અભિનેત્રી નુસરત ભરૂચા ટૂંક સમયમાં વર્ચ્યુઅલ સિરીઝ શરૂ કરશે. જ્યાં તે જીવલેણ કોરોના વાઇરસથી દર્દીઓને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરી રહેલા ડૉક્ટરો સાથે વાત કરતી જોવા મળશે.
નુસરતે કહ્યું, "તેમની સાથે વાત કરીને, હું તેમને એવું અનુભવવા માંગું છું કે તેઓ એકલા નથી. તે આપણા માટે જે કરે છે તેના માટે અમે ખૂબ આભારી છીએ. હું ગમે તે રીતે તેમની મદદ કરીશ. તેમનો પણ એક પરિવાર છે, તેમ છતાં આવા મુશ્કેલ સમયમાં તે પોતાનો કામ કરી રહ્યા છે."