મુંબઈ: બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને વર્ષ 2011માં આવેલી ફિલ્મ "પ્યાર કા પંચનામા"માંથી પોતાનો મોનો લોગ ડાયલોગને લઇ ચર્ચાનો વિશે બન્યા છે. તેણે સોશિયલ મીડિયા પર કોરોના વાઇરસને લઇ મજેદાર એક મોનોલોગ ડાયલોગ સાથે ફર્યો છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
કાર્તિકનો કોરોના મોનોલોગ થયો વાઇરલ, હોલીવૂડ સ્ટાર્સે કહ્યું શાનદાર - કાર્તિકનો કોરોના મોનોલોગ
કાર્તિક આર્યને કોરોના વાઇરસથી બચવા માટે સોશિયલ મીડિયા પર મોનોલોગ શેર કર્યો છે. આ મોનોલોગ અભિનેતાની હિટ ફિલ્મ "પ્યાર કા પંચનામા"ના અંજાદમાંથી બનાવવામાં આવ્યો છે. જેમાં તે લોકોને તેમના ઘરે રહેવાની સલાહ આપી રહ્યા છે.
ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં મહામારીને ફેલાવાથી રોકવા માટે કાર્તિક લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી રહ્યો છે. કાર્તિક આ વીડિયોમાં કહી રહ્યો છે કે, પ્રોબ્લમ? પ્રોબ્લમ યહ હૈ કિ હમ સબ જીનિયસ હૈ ઓર ક્યા પ્રોબ્લમ હૈ. પ્રોબ્લમ યહ હૈ કિ હમેં કિસીની સુનની હી નહીં હૈ. સુબહ શામ નેટફ્લિક્સ ઓર ચિલ કે સપને દેખના હૈ. લેકિન જબ દો હફ્તે ઘર બૈઠને કો મિલ રહા હૈ તો હમેં કામ પે જાના હૈ."
વીડિયોની સાથે અભિનેતાએ લખ્યું છે કે, કોરોના સ્ટોપ કરોના... અપને તરીકે સે મેરી અપીલ... ફિલહાલ સાર્વજનિક સ્થાનો સે દુર હી ઇસકા એક માત્ર ઉપાય હૈ."