ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રંગોલી ચંદેલના નામથી એક અનવેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ, તબલીગી જમાત પર કર્યું ટ્વીટ - રંગોલી ચંદેલ તબલીગી જમાત

રંગોલી ચંદેલના નામથી એક અનવેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ, જે પોતાને કંગના રનૌતના મેનેજર અને પ્રવક્તા તરીકે પણ ગણાવે છે, તેમણે તબલીગી જમાતને કોરોના માટે જવાબદાર ગણાવી હતી. જો કે, આ એકાઉન્ટટ પર કોઇ બ્લુ ટિક નથી.

By

Published : Jun 5, 2020, 6:17 PM IST

મુંબઈ: એક અનવેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ જેની ઓળખ @KillBillBride ના રુપમાં થઇ છે, અને એકાઉન્ટના માલિક પોતાને 'રંગોલી ચંદેલ, મેનેજર અને અભિનેતાના પ્રવક્તા, ફિલ્મ નિર્માતા કંગના રનૌતના માતા, વાઇફ એન્ટરપ્રેન્યોર તરીકે વર્ણવે છે તેને જમાત પર ઘણી ટિપ્પણીઓ કરી છે.

ટ્વીટ

તબલીગી જમાત એક મુસ્લિમ જૂથ હતું, જેના પર કેટલાક સમય પહેલા સુધી કોવિડ -19 ફેલાવવાનો આરોપ હતો. તે ધાર્મિક સભાઓ યોજવામાં સામાજિક અંતરના ધોરણોને અનુસરતું નથી.

આ એકાઉન્ટના, ડિસ્પ્લે પિક્ચરમાં રંગોલીનો ફોટો છે પરંતુ ત્યાં બ્લુ ટિક નથી.

રંગોલી ચંદેલના નામથી એક અનવેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ

તેણે એક ટ્વીટમાં લખ્યું કે, 'ભારતમાંથી શું આવા લોકો ઘરની બહાર ન આવે તેવો પ્રતિબંધ લગાવો, આ તબલીગી જમાતો ગટરોના કીડા કરતા પણ વધુ ગંદા છે, જે તેઓની મદદ કરે છે તેવા પોલીસ અને ડૉક્ટર પર થૂંકતા હોય છે અને જો તેઓ ન હોત તો આજે ભારતમાં ઓછા દર્દીઓ હોત.

જો કે રંગોલીનું વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ એપ્રિલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details