ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

ઇલેક્ટ્રિક બાઇકમાં ચાર્જિંગ દરમિયાન બેટરી વિસ્ફોટ થતા આવુ થયું - બાઈક ચાર્જિંગ દરમિયાન વિસ્ફોટ

ટી હરિબાબુ હૈદરાબાદ કુશાઈગુડા T haribebu kushaiguda એ જણાવ્યું કે, તેણે તાજેતરમાં બે ઈલેક્ટ્રિક બાઈક ખરીદી હતી. સાંજે તેમણે બંને બાઇક ચાર્જમાં રાખી હતી. એક કલાક પછી તેમણે જોરદાર ધડાકો સાંભળ્યો અને ઘરની બહાર આવીને જોયું કે બંને ટુ વ્હીલર આગમાં લપેટાઈ ગયા હતા. Fire in electric bike. Electric bike caught fire.

ઇલેક્ટ્રિક બાઇકમાં ચાર્જિંગ દરમિયાન બેટરી વિસ્ફોટ થતા આવુ થયું
ઇલેક્ટ્રિક બાઇકમાં ચાર્જિંગ દરમિયાન બેટરી વિસ્ફોટ થતા આવુ થયું

By

Published : Aug 17, 2022, 12:40 PM IST

હૈદરાબાદ હૈદરાબાદમાં સોમવારે બે ઈલેક્ટ્રિક બાઇક ચાર્જ કરતી વખતે આગ લાગી હતી. આ ઘટના કુશાઈગુડા પોલીસ સ્ટેશન telangena heyderabed kushaiguda electric bike burnt વિસ્તારની છે. આગ નજીકના વીજ વાયરોમાં પણ ફેલાઈ હતી. સ્થાનિક લોકોની જાણ પર ફાયર બ્રિગેડે ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. હૈદરાબાદમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે. શનિવારે વનસ્થલીપુરમની એનજીઓ કોલોની NGO Colony vanasthalipurm hyderabad માં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચોઓક્ટોબરમાં આવી શકે છે નવા એન્ટ્રી લેવલ iPad, M2 iPad Pro

ઈલેક્ટ્રિક બાઈકમાં આગટી હરિબાબુ હૈદરાબાદ કુશાઈગુડાએ કહ્યું કે, તેમણે તાજેતરમાં બે ઈલેક્ટ્રિક બાઈક ખરીદી હતી. સાંજના લગભગ ચાર કલાકના તેમણે બંને બાઇક ચાર્જ કરેલી fire in electric bike તેના ઘરની સામે રાખી હતી. એક કલાક પછી, તેણે જોરદાર વિસ્ફોટ સાંભળ્યો અને ઘરની બહાર આવીને જોયું કે બંને ટુ વ્હીલર આગમાં લપેટાઈ ગયા હતા. તેણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં બંને સંપૂર્ણપણે બળી ગયા હતા.

ચાર્જિન્ગ દરમિયાન વિસ્ફોટએ જ રીતે, શનિવારે વનસ્થલીપુરમની એનજીઓ કોલોનીમાં, જ્યારે કોટેશ્વર રાવ koteswara rao NGO colony vanasthalipurm hyderabad એ તેમની પાર્ક કરેલી બાઇકને ચાર્જ કરવા માટે ચાલુ કરી, પરંતુ તે વિસ્ફોટ થયો હતો. તેના હાથ અને શરીરના અન્ય ભાગો પર દાઝવાના નિશાન છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આવી ઘટનાઓની શ્રેણીમાં આ નવીનતમ ઘટનાઓ છે. તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાં 8 જૂને એક મકાનમાં ઇલેક્ટ્રિક બાઇક ચાર્જ કરતી વખતે આગ લાગી હતી ત્યારે એ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. હૈદરાબાદમાં 11 મેના રોજ ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ પણ વાંચોPM મોદીએ 5G ના ભવિષ્ય વિશે આ મોટી વાત કહી

એક વ્યક્તિનું મોત23 એપ્રિલે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ટુ વ્હીલરની બેટરી ફાટતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલા 19 એપ્રિલે તેલંગાણાના નિઝામાબાદ શહેરમાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગવાથી 80 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગની વધતી ઘટનાઓથી ચિંતિત, કેન્દ્રએ તાજેતરમાં આ બાબતની તપાસ માટે નિષ્ણાત પેનલની રચના કરી છે. આઈએએનએસ

ABOUT THE AUTHOR

...view details