- પરિણીતાનું શંકાસ્પદ મોત
- પિયરપક્ષે મૃતદેહ બહાર કઢાવ્યો
- પીએમ માટે જામનગર જીજી હોસ્પિટલ લવાયો મૃતદેહ
જામનગરઃ મળતી વિગત અનુસાર કચ્છમાં બે દિવસ પહેલા એક પરિણીતાનું મોત અગમ્ય કારણોસર નીપજ્યું હતું. બાદમાં સાસરિયાં પક્ષના લોકોએ મહિલાની અંતિમવિધિ પણ કરી દીધી હતી. જોકે પિયર પક્ષના લોકોને શંકા જતા આખરે આ મહિલાનો મૃતદેહ દફનાવાયો હતો તે બહાર કાઢી અને પેનલ પીએમ માટે જામનગર લવાયો છે. અહીં પાંચ ડોક્ટરોની પેનલ પીએમ કરશે.દફનાવાયેલો મૃતદેહ પિયરપક્ષે બહાર કઢાવ્યો
- મોતનું ખરું કારણ પીએમ રિપોર્ટમાં આવશે