શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી - શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત
નવી દિલ્હી : જાપાનના વડાપ્રધાન શિંજો આબેની ભારત યાત્રા બન્ને દેશોની સહમતિ બાદ સ્થગિત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જાણકારી આપી હતી.
![શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી shinzo abe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5361583-thumbnail-3x2-sss.jpg)
શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત,વિદેશ મંત્રાલયે આપી જાણકારી
રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન આબેના ભારતની યાત્રાના સંદર્ભમાં બન્ને દેશોની સહમતિથી આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.