ગુજરાત

gujarat

ETV Bharat / international

નેપાળઃ યાત્રીઓથી ભરેલી બસ દુર્ધટનાગ્રસ્ત, 14 લોકોના મોત - Nepal Accident

નવી દિલ્હી/ કાઠમાંડૂઃ નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 19 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત જાણવા મળ્યું છે.

Etv Bharat, Gujarati News, Nepal Accident
યાત્રીઓથી ભરેલી બસ દુર્ધટનાગ્રસ્ત, 14 લોકોના

By

Published : Dec 15, 2019, 12:36 PM IST

આ ઘટના બાદ બચાવ દળ દ્વારા શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવીએ તો આ બસમાં લગભગ 40 લોકો સવાર હતા.

નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં બસ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મૃત્યુ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details