વડોદરા સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો (anmashtami celebrated in Vadodara). છેલ્લા 11 વર્ષોથી મહારાષ્ટ્રના મુંબઈથી ઓમ પીપલેશ્વર ગ્રુપના મહારથીઓ દ્વારા અનોખી રીતે મટકી ફોડી ઉજવણી કરવામાં આવતી હોય છે. કોરોના મહામારી બાદ આ વર્ષે મટકીફોડ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના 300 ઓમ પીપલેશ્વર ગ્રુપના યુવાનો જોડાયા હતા. આ ગ્રુપ દ્વારા વિવિધ લેયરના પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવતી હતી.
આ પણ વાંચો દેશભરમાં ઉજવાઈ રહી છે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો આજના શુભ મુહૂર્તો વિશે