- VNSGU દ્વારા તમામ પરીક્ષાઓ ઓનલાઈને લેવાનો નિર્ણય
- તમામ પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાનું બેઠકમાં નક્કી કરાયું
- પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો નક્કી કરવામાં આવ્યો
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગુરૂવારે પરીક્ષાઓને લઈને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષમાં કરવામાં આવી હતી. બેઠક બાદ ચર્ચા વિચારણલા કરીને યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવાનો નિણય લેવામાં આવ્યો છે અને આ પરીક્ષાઓ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. આ પરીક્ષાનો સમયગાળો બપોરે 3.00 થી 4.00 વાગ્યાનો રહેશે.