#SuratTragedy: તક્ષશિલા આર્કેડમાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ - takshila
સુરત: તક્ષશિલા અગ્નિકાંડ મામલામાં સુરત મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરાયુ છે. તક્ષશિલા આર્કેડના ગેરકાયદે ડોમમાં ડિમોલેશન હાથ ધરાયું છે. ડિમોલેશન પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

તક્ષશિલા આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા તક્ષશિલા આર્કેડના ટોપ ફ્લોર પરના ડોમને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ તક્ષશિલા આર્કેડ અંદાજે છેલ્લા બે માસથી બંધ હતું.
તક્ષશિલા આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ