- તહેવારમાં કોરાના ગાઈડલાઈનનું પાલન થશે તેવી આગેવાનોએ આપી ખાતરી
- ગામના મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ અધિકારીઓની સૂચનાનું ચોકકસ પાલન કરવા જણાવ્યું હતું
- ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસ હાલ દિવસેને દિવસે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે
સૂરતઃ ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસ હાલ દિવસેને દિવસે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે વધતા જતા કોરાના સંક્રમણને ધ્યાનમાં રાખી રમઝાન મહિનાની ઈદ છે, ત્યારે કીમ પોલીસ સ્ટેશનના PSI ચેતન ગઢવી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ગામના મુસ્લિમ આગેવાનોને ગુરૂવારે બોલાવ્યા હતા અને બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃભીડ એકઠી ન થાય તે માટે નમાઝના સમયમાં કરાયો ફેરફાર
સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પવિત્ર ઈદ તહેવાર મનાવવામાં આવે તેવી સૂચના કરાઇ