- રાજકોટમાં દરરોજ કોરોનાના 400થી વધારે કેસ આવી રહ્યા છે
- રાજકોટમાં દરરોજ કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા વધી
- ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં બેડ માટે દર્દીઓ વેઈટિંગમાં જકોટમાં દરરોજ કોરોનાના 400થી વધારે કેસ આવી રહ્યા છે
આ પણ વાંચોઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
રાજકોટઃ શહેરમાં ગુરુવારે કોરોનાની સારવાર લઈ રહેલા 82 દર્દીઓના મોત થયા છે, જેને લઈને હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં દરરોજ દર્દીઓના મોતના આંકમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે દરરોજ 400 કરતા વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં પણ બેડ માટે દર્દીઓ વેઈટિંગમાં છે. શહેરમાં આરોગ્ય તંત્ર કોરોના સામે નબળુ પૂરવાર થઈ રહ્યું હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.