- જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં યોજાશે ચૂંટણી
- જિલ્લા પચાયતની 24 બેઠક અને તાલુકા પચાયતની 112 બેઠકો
- બંને પક્ષ મજબૂત સ્થિતિમાં હોવાથી કટોકટ હરીફાઈ
જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર જોડિયા ધ્રોલ કાલાવડ સહિતના તાલુકાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. જોકે તાલુકા પંચાયતમાં મોટાભાગની તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.. જિલ્લા પચાયતની 24 બેઠક અને તાલુકા પચાયતની 112 બેઠકો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બે પક્ષ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે.. જિલ્લા પચાયત અને તાલુકા પચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકબલો થવાનો છે.
- આ 6 તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ