- જામનગરમાં ગયા વર્ષે પણ રદ કરવામાં આવ્યો હતો શ્રાવણી મેળો
- રાજ્યના તમામ મેળાઓ બંધ રાખવા મુખ્યપ્રધાને કરી અપીલ
- ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક
જામનગર: હજૂ ગઇકાલે જ મુખ્યપ્રધાને (chief minister)રાજ્યમાં કોઇપણ સ્થળે લોકમેળો યોજાશે નહીં તેવી જાહેરાત કરી હતી. જેના અનુસંધાને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન મનિષ કટારીયા(chairman manish katariya)ના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 4.17 કરોડના જુદા જુદા વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
4 કરોડ 17 લાખના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા