પેટ્રોલિંગ કરતી સરદારનગર પોલીસ પર પથ્થરમારો, PI સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત - લૉકડાઉન
સરદારનગર વિસ્તારમાં લોકોએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પણ સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં પીઆઇ સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાં હોવાના સમાચાર પણ મળી રહ્યાં છે.
![પેટ્રોલિંગ કરતી સરદારનગર પોલીસ પર પથ્થરમારો, PI સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત પેટ્રોલિંગ કરતી સરદારનગર પોલીસ પર પથ્થરમારો, PI સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6895318-thumbnail-3x2-pattharmaro-7208977.jpg)
પેટ્રોલિંગ કરતી સરદારનગર પોલીસ પર પથ્થરમારો, PI સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત
અમદાવાદઃ લૉક ડાઉનની કડક અમલવારી કરાવી રહેલ પોલીસને પણ જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વોરિયર્સ પર હુમલાના અહેવાલ એક બાદ એક મળી રહ્યાં છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના સરદારનગર વિસ્તારમાં લોકોએ અમદાવાદ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. જેને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પણ સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં સ્થાનિક પી.આઇ સહિત અન્ય પોલીસ કર્મી ઇજાગ્રસ્ત હોવાના સમાચાર પણ મળી રહ્યાં છે.
પેટ્રોલિંગ કરતી સરદારનગર પોલીસ પર પથ્થરમારો, PI સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત