અમદાવાદઃ મહાશિવરાત્રિનું પર્વ બે વર્ષ બાદ યોજાઈ રહ્યું છે. ત્યારે લાખો ભક્તો જૂનાગઢના મેળામાં આવતા હોય છે. ત્યારે તેને ધ્યાનમાં લઈને એસ.ટી.નિગમ દ્વારા એક્શન પ્લાન (ST Nigam Action Plan)તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 350 વધારાની બસો (ST Buses for Junagadh Mahashivaratri 2022)દોડાવવામાં આવશે.
જૂનાગઢ મહાશિવરાત્રિ મેળાને લઇને ખાસ વ્યવસ્થા
2 વર્ષ બાદ જૂનાગઢમાં મેળો યોજાઈ રહ્યો છે. જેમાં 25 તારીખથી 1 એપ્રિલ સુધી બસો (ST Buses for Junagadh Mahashivaratri 2022)દોડાવવામાં આવશે. જેમા 50 બસો માત્રને માત્ર જૂનાગઢ બસસ્ટેન્ડથી તળેટી સુધી અને તળેટી સુધી દોડાવાશે.