લૉકડાઉન-4 ખોલવા માટેના નવા નિયમો માટે સૂચનો કરતો CM રૂપાણીને ખુ્લ્લો પત્ર - મોટિવેશનલ ટ્રેનર અને લેખક સુરેશ પ્રજાપતિ
કોરોના સંકટ સમયમાં ગુજરાતની જનતા લૉકડાઉનમાંથી બહાર નીકળવા અધીરી બની છે. કયારે લૉકડાઉન ખૂલે અને કામધંધા પર પાછા વળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, લૉકડાઉન 4 નવા રંગરૂપ અને નવા નિયમો સાથે આવશે. ત્યારે ગુજરાતના લેખક અને મોટીવેશનલ ટ્રેનર સુરેશ પ્રજાપતિએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાક સૂચનો કર્યા છે.
![લૉકડાઉન-4 ખોલવા માટેના નવા નિયમો માટે સૂચનો કરતો CM રૂપાણીને ખુ્લ્લો પત્ર etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7210004-thumbnail-3x2-wre.jpg)
etv bharat
અમદાવાદઃ કોરોના સંકટ સમયમાં ગુજરાતની જનતા લૉકડાઉનમાંથી બહાર નીકળવા અધીરી બની છે. કયારે લૉકડાઉન ખૂલે અને કામધંધા પર પાછા વળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, લૉકડાઉન 4 નવા રંગરૂપ અને નવા નિયમો સાથે આવશે. ત્યારે ગુજરાતના લેખક અને મોટીવેશનલ ટ્રેનર સુરેશ પ્રજાપતિએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાક સૂચનો કર્યા છે.
Last Updated : May 15, 2020, 5:44 PM IST