- ભદ્ર બજારમાં પ્રવેશતા લોકોનું ફરજીયાત થર્મલ સ્ક્રીનિંગ
- માસ્ક અને થર્મલ સ્ક્રીનિંગ વિના કોઈને પ્રવેશ નહીં
- જરૂર જણાય તો રેપીડ ટેસ્ટ પણ કરાવવામાં આવે છે
- શા માટે માર્કેટમાં પ્રવેશતા લોકોનું સ્ક્રીનિંગ? ભદ્ર બજારમાં ખરીદી કરવા આવતા તમામનું ફરજીયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
અમદાવાદઃ મીડિયાના માધ્યમથી લોકો સોશિયલ ડિસ્ટનસનું ભાન ભૂલ્યા હોય તે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને તકેદારીના ભાગરૂપે બજારમાં પ્રવેશતા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત રીતે શરૂ કર્યું છે.
તાપમાન વધુ હોય તો માર્કેટમાં પ્રવેશ નહીં મળે