અમદાવાદ:અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતીય ટીમ પોતાની 1000 મી વન-ડે રમી રહી છે. આ ઉપલક્ષ્યમાં સ્ટેડિયમ પર કેક કાપવાનું અને ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું હતું, પરંતુ લતા મંગેશકરના નિધનથી આ તમામ આયોજન રદ્દ કરવામાં (indias odi celebrations canceled) આવ્યાં છે. આ દુઃખદ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત (2 days national mourning) કરાઈ છે.
આ પણ વાંચો:India West Indies One Day Match 2022: ભારતીય ક્રિકેટ ટીમ 1,000મી વન ડે મેચ રમવા તૈયાર
બંને ટીમ દ્વારા લતા મંગેશકરના માનમાં મૌન પાળવામાં આવ્યું