ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો - સીએમ વિજય રુપાણી
એક તરફ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર કોરોના વાઈરસ ફેલાતો અટકાવવાને બદલે તાયફા કરી રહી છે. આવા જ એક તાયફા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 'કોરોના વિજય રથ' શરૂ કરવામાં આવ્યો છે.
![ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8709656-thumbnail-3x2-covidrath-7209112.jpg)
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો
અમદાવાદઃ કોવિડ વિજય રથની આજે ગુજરાતના જુદા જુદા વિસ્તારના પાંચ જિલ્લોઓથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતથી પાલનપુર, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં સુરત અને કચ્છના ભૂજ ખાતેથી આ રથોનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો