- પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ
- 1 કર્મચારીનું કોરોનાથી થયું મોત
- 50 ટકા અરજદારોને એપોઇમેન્ટ આપવામાં આવશે
અમદાવાદ- પાસપોર્ટ ઓફિસમાં કોરોના સંક્રમણે જે રીતે હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક કર્મચારીનું કોરોનાના કારણે નિધન પણ થયુ છે. તેને જોતા હવે પાસપોર્ટ વિભાગની કચેરી દ્વારા 50 ટકા અરજદારોને જ એપોઇમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અરજદારને ખુબ જરૂરી હોય તો જ પાસપોર્ટનું કામ કરવાની સુચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃરામનાથપરા સ્મશાન ગૃહનો 50 ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ થયો