અમદાવાદમાં શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઈ - અમદાવાદ
અમદાવાદના અમરાઈવાડી ખાતે રહેતાં અને ઉત્તરપ્રદેશના મેરઠમાં આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહીદ થયાં હતાં. ફરજ પર તેમનું આકસ્મિક નિધન થતાં ભારતે અને ગુજરાતે એક વીર સપૂત ગુમાવ્યો છે.
![અમદાવાદમાં શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઈ અમદાવાદમાં શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8604986-thumbnail-3x2-martyr-7209112.jpg)
અમદાવાદમાં શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઈ
અમદાવાદઃ શહીદ વીર સપૂત રજનીશ પટણીના મૃતદેહને સવારે 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં આર્મીના અધિકારીઓ અને પોલીસ દ્વારા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું
અમદાવાદમાં શહીદ જવાનની અંતિમયાત્રા યોજાઈ