અમદાવાદ રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે. 9મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ગણેશ વિસર્જનનો ( Ganesh idol immersion in Ahmedabad ) અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ( Ahmedabad city police deployment ) ગોઠવવામાં આવી છે.
RAF ની ટીમ પણ બંદોબસ્તમાં ગોઠવાશે અમદાવાદમાં ગણેશ વિસર્જનમાં ( Ganesh idol immersion in Ahmedabad )અમદાવાદ પોલીસનો ખાસ RAF ની ટીમ પણ બંદોબસ્તમાં ગોઠવાશે. જેમાં RAF ની ટીમ પણ બંદોબસ્તમાં ( Ahmedabad city police deployment) ગોઠવાશે. જ્યારે આ વર્ષે 46 શોભાયાત્રાની પરમિશન આપવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉભો ન થાય એટલે જાહેર પંડાલો સાથે પોલીસકર્મીનો બંદોબસ્ત હાજર રહેશે.અસામાજિક તત્વો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ફાયર બ્રિગેડ અને તરવૈયાની ટીમો તહેનાત ( Fire and swimmers Teams deployed ) રાખવામાં આવશે.