નવી દિલ્હી: વાણિજન્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે યૂએસ-ઈન્ડિયા કાઉન્સિલના ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં કહ્યું કે, લાંબા ગાળે મારું માનવું છે કે, અમારી પાસે એક ઝડપી વેપાર કરાર છે. જેમાં ગત્ત વર્ષના કેટલાક કેસો વર્ષોથી બાકી છે, જેને આપણે શક્ય તેટલી ઝડપથી બહાર નીકળવાની જરૂર છે.
"પિયુષ ગોયલે કહ્યું કે, બંને દેશોએ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર માટે તેમના મતભેદોના સમાધાનને દૂર કરવા માટે વાતચીત કરવી જરુરી છે. અમે પહેલા જ અમેરિકી કોંગ્રેસને અમારા મંતવ્યો આપી દીધા છે.
ગોયલે યુએસઆઈબીસીની વર્ચ્યુઅલ સમિટમાં કહ્યું, "મને ખબર નથી કે (યુ.એસ.) ની ચૂંટણી પહેલા અથવા ચૂંટણી પછી થઈ શકે છે, પરંતુ અમે એફટીએના રુપમાં વધારે ટકાઉ, મજબુત અને ભાગેદારી તરફ કામ કરવાની જરુર છે.
પીયુષ ગોયલનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ વર્ષ ફ્રેબુઆરીમાં ભારત પ્રવાસના અંદાજે 5 મહિના બાદ આવ્યું છે. જે દરમિયાન બંન્ને દેશોના એક સીમિત વેપાર કરાર પર હુમલો કરવાની કોશિષ કરી પરંતુ આશાઓ અને વ્યસ્ત વાટાઘાટો પર હસ્તાક્ષર કરી શક્યા નહી.