ન્યુઝ ડેસ્ક:આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના બોમ્મનહાલ મંડળમાં 6 મહિલા ખેતમજૂરોનું વીજ વાયર તૂટીને તેમના પર પડવાને કારણે મૃત્યુ (Six laborers died in andhra pradesh) થયું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ ઈજાગ્રસ્થ થયા હતા અને તેમને તાત્કાલિક બલ્લારીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અનંતપુર જિલ્લામાં વીજ લાઈનો કપાઈ જવાથી મજૂરોના થયા મૃત્યુ - Andhra Pradesh latest news
આંધ્રપ્રદેશના (Andhra Pradesh Power Accidents) અનંતપુર જિલ્લાના બોમ્મનહાલ મંડળમાં 6 મહિલા ખેતમજૂરોનું વીજ વાયર તૂટીને તેમના પર પડવાને કારણે મૃત્યુ (Six laborers died due to power lines being cut) થયું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક બલ્લારીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
![અનંતપુર જિલ્લામાં વીજ લાઈનો કપાઈ જવાથી મજૂરોના થયા મૃત્યુ અનંતપુર જિલ્લામાં વીજ લાઈનો કપાઈ જવાથી મજૂરોના થયા મૃત્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16814476-thumbnail-3x2-ele.jpg)
અનંતપુર જિલ્લામાં વીજ લાઈનો કપાઈ જવાથી મજૂરોના થયા મૃત્યુ
શું હતી ઘટના:બોમ્મનહાલ મંડળના દરગાહન્નુર ગામમાં ખેતરમાં કાપણી કરી રહેલા મજૂરો પર હાઈ-ટેન્શન વાયરો પડ્યા હતા. આ ઘટના બાદ વીજ વિભાગે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. આ દુ:ખદ ઘટના બોમ્મનહાલ મંડળના દરગાહન્નૂરમાં (Six laborers died due to power lines being cut) બની હતી. ત્યાં સુધી તેની સાથે કામ કરી રહેલા 6 લોકોના મોત બાદ સાથી ખેડૂત મજૂરોની આંખમાં આંસુ આવી ગયા હતા.