- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
Delhi cm kejriwal gujarat visit: ગુજરાતમાં આપના ધામા
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સતત બીજા દિવસે પણ ગુજરાતની જનતાને આપના વાયદા આપવામાં આવનાર છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
ભારતીય ચલણ પર ભગવાન લક્ષ્મી ગણેશનો ફોટો લગાવવો જોઈએ, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે PMને લખ્યો પત્ર
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો (Delhi Chief Minister wrote a letter to PM Modi)છે. પત્રમાં ભગવાન લક્ષ્મી ગણેશનો ફોટો ભારતીય ચલણ પર છાપવાની માંગ કરવામાં આવી છે. 26 ઓક્ટોબરે તેમની ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે ભારતીય ચલણ પર ગાંધીજીની સાથે ભગવાન લક્ષ્મી ગણેશનો ફોટો છાપવાની વાત કરી હતી. ત્યારથી તે ચર્ચામાં છે અને હવે તેણે આ માટે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. Click here
હજીરા ખાતે તૈયાર થશે 60 હજાર કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ જેના કારણે બુલેટ ટ્રેન બનશે આત્મનિર્ભર
ગુજરાતના સુરત જિલ્લાના હજીરામાં સ્ટીલ અગ્રણી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ફ્લેગશિપ પ્લાન્ટના વિસ્તરણ પ્રોજેક્ટના ભૂમિ પૂજન નિમિતે વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાન્ટમાં (Steel plant will be prepared at Hazira) તૈયાર સ્ટીલથી બુલેટ ટ્રેન આત્મનિર્ભર (Bullet Train become Self Sufficient) બનશે. આ સ્ટીલ પ્લાન્ટના કારણે વિશ્વ બજારમાં ભારતનું સ્ટીલ પોતાની જગ્યા બનાવશે. Click here
ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં મણિનગર વાસીઓની આશા અને અપેક્ષા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે Etv Bharat આપને દરેક વિધાનસભાની ચુંટણી પરની ચર્ચા(Etv Bharat Chuntani Charcha) લઇને આવ્યું છે. આજે વાત કરવાની છે, અમદાવાદ શહેરની તેમજ મણિનગર વિધાનસભા જે હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લા 22 વર્ષમાં એકપણ વખત કોંગ્રેસ અહીં જીત મેળવી શકી નથી. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Maninagar chuntni charcha) કરવામાં આવી હતી. Click here