- તેલંગાણામાં પણ લંબાવાયું લોકડાઉન
- 30 મે સુધી રાજ્યમાં રહેશે લોકડાઉન
- પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી લેવાયો નિર્ણય
હૈદરાબાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરએ રાજ્યમાં લોકડાઇનની સીમા વધારી દીધી છે. હવે તેલંગાણામાં 30મી મે સુધી લોકડાઉન રહેશે. સીએમએ પોતાના પ્રધાનમંડળ સાથે ટેલિફોનીક વાતચિત કરી હતી અને તેમનો મંતવ્ય માંગ્યો હતો. તમામના મત અનુસાર મુખ્યપ્રધાને લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.