ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણામાં ઉઠાવી લેવામાં આવ્યું લોકડાઉન - કોરોનાના કારણે તેલંગણામાં લોકડાઉન

તેલંગણામાં કોરોના લોકડાઉનની સમયસીમાની અંતિમ તારીખ આજે સમાપ્ત થઈ રહી હતી જેના ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં રાજ્યના પ્રધાનમંડળની બપોરે બેઠક યોજાઇ હતી. જેમાં લોકડાઉન સમાપ્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ
તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ

By

Published : Jun 19, 2021, 10:48 AM IST

Updated : Jun 19, 2021, 10:14 PM IST

  • તેલંગાણામાં લોકડાઉન પૂર્ણ
  • મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય

હૈદરાબાદ(તેલંગણા) : તેલંગણાના મંત્રીમંડળની શનિવારે બેઠક યોજાઇ હતી જેમાં કોવિડની લોકડાઉન અને ચોમાસાની ખેતી પરની અસર સહિતના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાને અંતે સર્વાનુમતિએ તેલંગાણામાંથી લોકડાઉન પૂર્ણ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક, સ્થાનિકોમાં વધ્યો કોરોનાનો ભય

લોકડાઉનમાં વધારાની છૂટછાટ મળી શકવાની સંભાવના

આજની બેઠકમાં લોકડાઉન, વરસાદ, ચોમાસાની ખેતી, કૃષિ, જળવિદ્યુત ઉત્પાદન અને અન્ય મુદ્દાઓ અંગે રાજ્યમાં ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચો : રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણ અને આરોગ્ય વિભાગની બેઠક યોજાઇ, અનલોક-6ની SOP બાદ થશે નિર્ણય

Last Updated : Jun 19, 2021, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details