- મુંબઈમાં એન્ટિલિયા કેસ અંગે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
- એન્ટિલિયા કેસમાં પોલીસ અધિકારી સચિન વાઝેનું નામ સામે આવ્યું
- સચિન વાઝેના માથે શિવસેનાનો હાથઃ દેવેન્દ્ર ફડણવીસ
આ પણ વાંચોઃસંજય રાઉતનું નિવેદન: કેન્દ્રિય તપાસ એજન્સીઓને મોકલીને કેન્દ્ર સરકાર મુંબઈ પોલીસનું મનોબળ તોડી રહી છે
મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2018માં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેને ફરી સેવામાં પરત લેવા કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, શિવસેનાએ આ અંગે તેમની ઉપર દબાણ કર્યું હતું.
આ પણ વાંચોઃએન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા