મૈસુરઃગાંધી જયંતિના અવસર પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નંજનગુડુ તાલુકાના બદનાવલુ ગામના ખાદી ગ્રામોદ્યોગ (Mahatma Gandhi statue at Khadi Gramodyog) કેન્દ્રની મુલાકાત લીધી અને ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ (RahulGandhi floral tribute to Mahatma Gandhi ) કરી હતી.
રાહુલ ગાંધીએ ખાદી ગ્રામોદ્યોગ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી
કર્ણાટકમાં ગાંધી જયંતિના અવસર પર રાહુલ ગાંધી ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં ગયા હતા અને ત્યાંના સ્ટાફ સાથે વાતચીત કરી હતી, અને ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ (RahulGandhi floral tribute to Mahatma Gandhi ) કરી હતી.
RahulGandhi offered floral tribute to Mahatma Gandhi statue at Khadi Gramodyog, Karnataka
ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિઅર્પણ કર્યા બાદ કોંગ્રેસના આગેવાનોએ ભજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં રાહુલ ગાંધી ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં ગયા હતા અને ત્યાંના સ્ટાફ સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીની સાથે ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયા, હરિપ્રસાદ અને કેએચ મુનિયપ્પા હતા.
બાદમાં તેઓ બદનાવલુ ગામની મુલાકાત લેશે અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. બદનાવલુ ગામમાં બપોરે 3 વાગ્યા સુધી રાહુલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.