- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિડ મેનેજમેન્ટ પર કરશે ચર્ચા
- રાજ્યો-જિલ્લાના અધિકારીઓ સાથે કરશે વાતચીત
- આજ 11 વાગ્યે યોજશે બેઠક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજ્યો અને જિલ્લાઓના પ્રાદેશિક અધિકારીઓ સાથે વાતચીત કરશે અને કોવિડ -19 મહામારી દરમિયાન તેમના અનુભવો સાંભળશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં જ્યાં મોદી પ્રાદેશિક અધિકારીઓ સાથે વાતચીત કરશે ત્યાં કોરોના સંક્રમણના કેસોમાં તેજી જોવા મળી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ કોવિડ 19ની સ્થિતિ અંગે ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા
કોરોનાની પરિસ્થિતિ અંગે વાતચીત કરશે