- પોંડિચેરીમાં 6 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાશે
- વિધાનસભાની ચૂંટણીમાં NDAનો ટેકો મેળવવા ચૂંટણી સભાને સંબોધન કરશે
- NDAની તરફેણમાં 25 ફેબ્રુઆરી પછી મોદી પોંડિચેરીમાં આ બીજી રેલી કરશે
પોંડિચેરી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોંડિચેરીમાં 6 એપ્રિલે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં NDAનો ટેકો મેળવવા મંગળવારે અહીં એક ચૂંટણી સભાને સંબોધન કરશે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, NDAના ઉમેદવારોની તરફેણમાં 25 ફેબ્રુઆરી પછી મોદી પોંડિચેરીમાં બીજી રેલી કરશે.
આ પણ વાંચો : પોંડિચેરીમાં ભાજપની આગેવાનીમાં બનશે NDAની સરકાર : અમિત શાહ
વડાપ્રધાન AFT થિડલ ખાતે રેલીને સંબોધન કરશે