ગુજરાત

gujarat

By

Published : Feb 23, 2021, 4:17 PM IST

ETV Bharat / bharat

વડાપ્રધાને IIT ખડગપુરના 66માં દિક્ષાંત સમારોહનું સંબોધન કર્યું

પીએમઓએ જણાવ્યું કે, વડાપ્રધાને IIT ખડગપુરના 66માં દિક્ષાંત સમારોહનું સંબોધન કર્યું હતું. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે શિક્ષણ મંત્રાલયની મદદથી ભારતીય ટેકનોલોજી ખડગપુર દ્વારા બનાવવામાં આવી છે.

નવી દિલ્હી
નવી દિલ્હી

  • IIT ખડગપુરના 66માં દિક્ષાંત સમારોહનું સંબોધન
  • IIT ખડગપુરના તે વિદ્યાર્થીઓ માટે જ મહત્વપૂર્ણ નથી
  • ભારતને એવી તકનિકની જરૂર છે. જે પર્યાવરણનું નુકસાન ઘટાડે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નને પણ સંબોધન કરી રહ્યા છે. ત્યારે PMએ જણાવ્યું કે, આજનો દિવસ ફક્ત IIT ખડગપુરના તે વિદ્યાર્થીઓ માટે જ મહત્વપૂર્ણ નથી, જે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી રહ્યા છે. આજનો દિવસ નવા ભારતનું નિર્માણ કરવા માટે આજનો દિવસ એટલો જ મહત્વપૂર્ણ છે. એન્જિનિયર હોવાને કારણે તમારામાં એક ક્ષમતા વિકસે છે. જીવનના માર્ગ પર હવે તમે આગળ વધી રહ્યા છો, તેમાં તમને ચોક્કસપણે ઘણા પ્રશ્નો હશે. આ માર્ગ સાચો છે, ખોટો છે, નુકસાન થશે નહીં, સમય બગાડશે નહીં? આવા અનેક પ્રશ્નો આવશે. આ પ્રશ્નોના જવાબ છે - સેલ્ફ થ્રી વડાપ્રધાન મોદીએ જણવ્યું કે, આત્મ જાગૃતિ, આત્મવિશ્વાસ અને નિ:સ્વાર્થતા તમારે તમારી સંભવિતતાને ઓળખવી અને આગળ વધવું જોઈએ, સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. આપ ભારતીય ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના કિસ્સામાં જ નહીં, પરંતુ સ્વદેશી ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી, IITને પણ આગલા સ્તર પર લઈ જવાની જરૂર છે.

ભારતને એવી તકનિકની જરૂર છે જે પર્યાવરણના નુકસાને ઘટાળે

તમે જાણો છો કે, એક સમયે જ્યારે વિશ્વ હવામાન પલટાના પડકારોથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સના ખ્યાલને વિશ્વ સમક્ષ મૂક્યો અને તેને મૂર્તિમંત કર્યો, આજે વિશ્વના ઘણા દેશોએ ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સોલરની શરૂઆત કરી છે અને આ અભિયાન સાથે જોડાય છે. આજે, ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌર્ય ઉર્જાની કિંમત એકમ દીઠ ખૂબ ઓછી છે પરંતુ ઘરે ઘરે સોલાર પાવર પહોંચાડવા માટે હજુ પણ અનેક પડકારો છે. ભારતને એવી તકનિકની જરૂર છે. જે પર્યાવરણનું નુકસાન ઘટાડે, ટકાઉ હોય અને લોકો તેનો વધુ સરળતાથી ઉપયોગ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details