- અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કર્યો પ્રહાર
- સરકારી શાળાઓને બરબાદ કરવામાં આવી રહી છે
- ગુજરાતને દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિની જરૂર
નવી દિલ્હી: ગુજરાતની સરકારી શાળાઓ (Government Schools In Gujarat)ને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યપ્રધાન પર નિશાન (arvind kejriwal attacks on gujarat government) સાધ્યું છે. CM કેજરીવાલે ટ્વીટ (arvind kejriwal tweets) કરીને લખ્યું કે, 'ગુજરાતમાં સરકારી શાળાઓ સતત બંધ થઈ રહી છે. બાકીની શાળાઓમાં શિક્ષકો, પાણી અને શૌચાલય પણ નથી. રાજકારણીઓની ખાનગી શાળાઓ (private schools of politicians in gujarat) જનતાને લૂંટી શકે તે માટે સરકારી શાળાઓ બરબાદ કરવામાં આવી રહી છે. ગુજરાતને પણ દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિ (education revolution in delhi)ની જરૂર છે.'
ક્યારે ખુલશે સ્કૂલો?