- મનમોહન સિંહ અગાઉ પણ કોરોના સંક્રમિત થયા હતાં
- બિયત લથડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા
- વરિષ્ઠ તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને આજે સાંજે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયાં છે.
આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા