ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિક્ષણવિદ્ અને પત્રકાર ફાતમા ઝકરીયાનું અવસાન

મંગળવારે જાણીતા શિક્ષણવિદ્ અને પત્રકાર ફાતમા ઝકરીયાનું અવસાન થયું હતું. તેમની ઉંમર 85 વર્ષ હતી.

By

Published : Apr 7, 2021, 10:50 AM IST

ફાતમા ઝકરીયા
ફાતમા ઝકરીયા

  • જાણીતા શિક્ષણવિદ્ અને પત્રકાર ફાતમા ઝકરિયાનું અવસાન
  • 85 વર્ષની ઉંમરે અવસાન
  • મૌલાના આઝાદ ટ્રસ્ટના પ્રમુખ હતા

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર):જાણીતા શિક્ષણવિદ્ અને પત્રકાર ફાતમા ઝકરિયાનું મંગળવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 85 વર્ષની હતી.

આ પણ વાંચો : દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની વયે નિધન

તે પત્રકાર ફરીદ ઝકરિયાની માતા હતી. ફાતમાને પદ્મશ્રી એવોર્ડ અપાયો હતો. તે મૌલાના આઝાદ ટ્રસ્ટના પ્રમુખ પણ હતા. મૌલાના આઝાદ કોલેજના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે ફાતમાનું અવસાન થયું હતું. તેમણે જણાવ્યું કે, ગયા અઠવાડિયાથી ફાતમાની અહીંની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન

ABOUT THE AUTHOR

...view details