- દિલ્હી એરપોર્ટમાં ટર્મિનલ 2 બંધ કરવામાં આવ્યું
- ટર્મિનલ 2 17 મેની મધ્યરાત્રિથી અસ્થાયી રૂપે બંધ
- તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ 3 પરથી જશે
દિલ્હી: ડાયલથી પ્રાપ્ત માહિતી મુજબ, આ ટર્મિનલ 2 ડોમેસ્ટિક ટર્મિનલ 17 મેના મધ્યરાત્રિથી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે અને 18 મેથી તમામ ફ્લાઇટ્સ ટર્મિનલ 3 થી ઉડાન ભરશે.
શટલ સેવા થોડા દિવસો માટે કાર્યરત રહેશે
પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ટર્મિનલ 2 થી ટર્મિનલ 3 વચ્ચે શટલ સેવા થોડા દિવસ કાર્યરત રહેશે. તેથી, જો કોઈ પ્રવાસા આકસ્મિક રીતે ટર્મિનલ 2 પર પહોંચે છે, તો તેને ટર્મિનલ 3 પર લાવવામાં આવશે.