ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદને શીખ સમુદાયના લોકોએ સેનિટાઈઝ કરી - દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ

રાજધાની દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદને કોરોના વાઈરસથી થતાં લોકડાઉન દરમિયાન શીખ સમુદાયના લોકોએ સેનિટાઈઝ કરી હતી. આ અગાઉ પણ જામા મસ્જિદને મહાનગરપાલિકા દ્વારા સેનિટાઈઝ કરવામાં આવી હતી.

જામા મસ્જિદ
જામા મસ્જિદ

By

Published : May 24, 2020, 11:54 AM IST

નવી દિલ્હી:રાજધાની દિલ્હીની જામા મસ્જિદને આજે કોરોના વાઈરસના કારણે લોકડાઉન દરમિયાન શીખ સમુદાયના લોકોએ મંજૂરી આપી હતી.આ પહેલા પણ જામ મસ્જિદને મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ કરવામાં આવી હતી.

શીખ સમાજ તેની માનવ સેવા માટે જાણીતો છે.આના ઉદાહરણ રૂપે, આજે શીખ સમુદાયના કેટલાક યુવાનોએ પોતાના ખર્ચે દિલ્હીની જામા મસ્જિદને સ્વચ્છ કરી હતી.

10 સભ્યોના આ જૂથે જાતે જ જામા મસ્જિદને કોરોના વાઈરસ મુક્ત બનાવ્યું હતું. આ પ્રસંગે, જામા મસ્જિદ સમિતિના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું અને આ ઉમદા હેતુ માટે તેમની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details