સતિષ કુમાર તેમાંથી એક છે. સતિષ હૈદરાબાદનો એન્જિનિયર છે, જે એન્ડ લાઇફ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જેને સિન્થેટીક ઇંધણ ઉત્પન્ન કરવા માટે હવે રિસાયકલ કરી શકાતું નથી. તે ત્રણ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેના પરિણામે, ડીઝલ, ઉડ્ડયન બળતણ અને પેટ્રોલ એમ ત્રણ કૃત્રિમ બળતણ ઉત્પન્ન થાય છે. આ સળગી શકે તેવા પ્રવાહીના ઉત્પાદન માટે વપરાતી પ્રક્રિયા પ્લાસ્ટિક પાયરોલિસીસથી ભિન્ન છે અને કોઈ અવશેષ ઉત્પન્ન કરતી નથી. પ્રક્રિયામાં ઉત્પન્ન થતા ગેસનો ઉપયોગ જનરેટર ચલાવવા માટે થાય છે અને શેષ કાર્બન કચરો છોડમાં ખાતર તરીકે વપરાય છે.
પ્લાસ્ટિકના કચરાને બળતણમાં ફેરવવાનો દાવો અને તેનો સફાયો, વાંચો વિશેષ અહેવાલ - plastic ban
હૈદરાબાદઃ પ્લાસ્ટિક કચરાના જોખમો સામે લડવા માટે, એક મિકેનીકલ એન્જીનિયરે પ્લાસ્ટિકના કચરાને બળતણમાં ફેરવવાનો દાવો કર્યો છે. દેશભરના લોકો તેમના પોતાના સ્તરે પ્લાસ્ટિકના નાબૂદ માટે પ્રયત્નો કરી રહ્યા છે.
![પ્લાસ્ટિકના કચરાને બળતણમાં ફેરવવાનો દાવો અને તેનો સફાયો, વાંચો વિશેષ અહેવાલ plastic pkg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5494652-thumbnail-3x2-hd.jpg)
plastic pkg
પ્લાસ્ટિકના કચરાને બળતણમાં ફેરવવાનો દાવો અને તેનો સફાયો, વાંચો વિશેષ અહેવાલ
પ્લાસ્ટિકનો બળતણ સિવાય નાના સ્તરે પણ અનેક પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાય છે. કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કડક કાયદા બનાવવાની અને લાદવાની જરૂર છે અને દંડ વસૂલવાની જરૂર છે જેથી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા અંગે કુશળતાપૂર્વક વિચારે. કુમાર માને છે કે ફક્ત પાંચ પ્રકારનાં કચરો છે - કાચ, ધાતુ, કાગળ, પ્લાસ્ટિક અને જૈવિક કચરો અને આ બધાનો વ્યવહારિકતાથી અને અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવી શકે છે. સતીષ કહે છે કે જો ભારત જેવી