ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરઃ ઝઘડાના કારણે સશસ્ત્ર સીમા દળના 2 જવાનોએ જીવ ગુમાવ્યો - સશસ્ત્ર સીમા દળ

કુલગામ કોર્ટ કૉમ્પલેક્સમાં થયેલા ઝઘડામાં સશસ્ત્ર દળના 2 જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આ જવાન આ જ કૉમ્પલેક્સમાં તૈતાન હતા.

ETV BHARAT
જમ્મુ કાશ્મીરઃ ઝઘડાના કારણે સશસ્ત્ર સીમા દળના 2 જવાનોએ જીવ ગુમાવ્યો

By

Published : Jul 7, 2020, 1:53 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સશસ્ત્ર સીમા દળ(SSB)ના બે જવાન વચ્ચે ઝઘડો થયો હતો. જેથી બન્ને જવાનોએ એક-બીજા પર હુમલો કર્યો હતો. જેમાં બન્ને જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.

SSBના બન્ને જવાન કુલગામના કોર્ટ કૉમ્પલેક્સમાં તૈનાત હતા. જો કે, ઝઘડાનું કારણ હજૂ જાણવા મળ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details