એક અધિકારીના જણાવ્યાં અનુસાર મોટા ભાગના અધિકારીઓને નાયબ કમિશ્નર અને સબ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ તરીકે નિમણૂંક આપી છે.
પંજાબમાં 11 IAS અધિકારી, 66 PCS અધિકારીઓની બદલી - officers
ચંડીગઢ : પંજાબ સરકારે શનિવારે 11 IAS અધિકારીઓ અને 66 PCS અધિકારીઓની બદલી કરી દીધી છે.
![પંજાબમાં 11 IAS અધિકારી, 66 PCS અધિકારીઓની બદલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2473013-460-87b0c189-e9cc-48ff-a57f-f51fc4697dff.jpg)
ફાઇલ ફોટો
IAS અધિકારી કુલવંત સિંહેની જાલંધરના ADC તરીકે નિમણૂંક કરી છે.