- આજે જોહરની નમાઝ માટે મોટી સંખ્યામાં લોકો જમા મસ્જિદ પહોંચ્યા
- જામા મસ્જિદમાં નમાજ પઢવા આવતા લોકો માટે નિયમો બનાવવામાં આવ્યાં
- નમાજ પઢતી વખતે માસ્ક લગાવવુ ફરજિયાત જામા મસ્જિદ સામાન્ય નમાઝીઓ માટે ફરીથી ખોલવામાં આવી છે, નિયમો સાથે પૂજા અર્ચના કરી શકે છે
દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને 4 જુલાઇએ નમાજ પર લગાવેલી પાંબધીને આજે ખતમ કરવામાં આવી છેે. આજે જોહર નમાજમાં મોટી સંખ્યામાં લોકો જામા મસ્જિદ પહોચ્યાં હતા અને નમાજ આદા કરી હતી. 24 માર્ચે લોકડાઉન દેશ ભરમાં જાહેર કરવામાં આવ્યુ હતુ. લોકડાઉન બાદ બધા ધાર્મિક સ્થળોને બંધ કરવામાં આવ્યાં હતા..