ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આતંકવાદીઓએ ઉપસરપંચની તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા - છતીસગઢ

છતીસગઢ: આતંકવાદી તેની નાપાક હરકતોથી બાજ આવતું નથી. દંતેવાડાના છોટે ગુડરા ગામના ઉપસરપંચની મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.

આતંકવાદીઓએ ઉપસરપંચની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા

By

Published : Aug 31, 2019, 10:03 AM IST

જાણકારી મુજબ ઉપસરપંચનુ નામ લખમા મંડાવી છે. જણાવામાં આવ્યું છે કે છોટેડગુડરાના ચાલાકીપારામાં 10થી 12 હથિયારધારી આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

થોડા સમય પહેલા જ આતંકવાદીઓએ એક ભૂતપૂર્વ સરપંચની પણ હત્યા કરી હતી અને તેના પર ઘણા આરોપો પણ હતાં.

ABOUT THE AUTHOR

...view details