ગુજરાત

gujarat

By

Published : Jan 7, 2020, 5:13 PM IST

ETV Bharat / bharat

સુલેમાનીની અંતિમ વિધિ દરમિયાન ભીડમાં ભાગદોડ, 35 લોકોના મોત

તેહરાનઃ અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

dsd
dsd

ઈરાનની સરકારી ટીવી અનુસાર, અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

સોમવારે સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમવિધીમાં 10 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા. સેલિબ્રિટિ જેવી જ શાખ ધરાવતા સુલેમાનીની અંતિમવિધીમાં લોકોની ભીડને કારણે ભાગદોડ મચી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details