ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ PAKએ ભારતીય ચોકીઓ અને અગ્રિમ બસ્તિઓ પર કર્યો ગોળીબાર - જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર

શ્રીનગરઃ પાકિસ્તાની સેનાએ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં LOC નજીક ભારતીય ચોકીઓ અને અગ્રિમ બસ્તિઓ પર ફાયરિંગ અને નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર
જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર

By

Published : Nov 30, 2019, 10:38 AM IST

આ સંબંધે રક્ષા પ્રવક્તાએ કહ્યું કે, 'શુક્રવારે રાત્રે લગભગ સાડા આઠ કલાકની નજીક મેઢર ક્ષેત્રના બાલાકોટમાં નિયંત્રણ રેખાની નજીક નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.'

તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. વધુમાં ગોળીબારી રાત્રે સવા નવ કલાકે બંધ થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details