ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં માફિયાઓએ ખનીજ વિભાગના અધિકારી પર કર્યો હુમલો

મધ્યપ્રદેશઃ રાજ્યના મુરેનામાં રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવા ગયેલા ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખનીઝ વિભાગના અધિકારીઓ માંડ માંડ બચ્યા હતા.

By

Published : Jan 13, 2020, 11:45 PM IST

મધ્યપ્રદેશ સમાચાર
મધ્યપ્રદેશ સમાચાર

મુરેનામાં રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવા ગયેલા ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખનીઝ વિભાગના અધિકારીઓ માંડ માંડ બચ્યા હતાં. માફિયાઓએ ખનિજ વિભાગના અધિકારીઓની ગાડી પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશ કરી હતી.

જોકે મામલો ઉગ્ર બનતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તુંરત ઘટનાસ્થળે પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details