નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS), સંગઠનને લઇ ગેરસમજ દૂર કરવાના પ્રયાસમાં આજ રોજ મંગળવારે ભારતભરના 70 કટાર લેખકો સાથે એક વિશેષ બેઠકનું યોજી રહ્યું છે. આ સમગ્ર માહિતી સુત્ર પાસેથી જાણવા મળી હતી.
RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક - RSS પ્રમુખ
RSS પ્રમુખ મોહન ભાગવત મંગળવારે 70 કટાર લેખકો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ તકે સંગઠન અંગેની ગેરસમજને દૂર કરવા એક બેઠક યોજાી હતી.
![RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6112654-thumbnail-3x2-miohan.jpg)
RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક
RSS પ્રમુખ મોહન ભાગવતે ગયા વર્ષે આતંરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ બેઠકમાં તે સંબોધન કરી શકે છે. મંગળવારના રોજ મળેલી બેઠકમાં 70 જેટલા કટાર લેખકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ અલગ-અલગ ભાષાઓના લેખક છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવી દિલ્હીના છતરપુરમાં મળેલી બેઠક બંધ બારણે યોજાઇ હતી.