ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોના સંકટની સમીક્ષા માટે રાજનાથસિંહે યોજી રિવ્યુ બેઠક - રાજનાથ સિંહની કોરોના અંગે રિવ્યુ બેઠક

ભારતમાં કોરોના સંકટની સમીક્ષ કરવા માટે રાજનાથ સિંહે મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું.

Etv Bharat, Gujarati News, Rajnath Singh, Covid 19 Review Meeting
rajnath-chairs-meeting-of-gom-over-corona-pandemic

By

Published : Apr 18, 2020, 3:29 PM IST

Updated : Jun 4, 2020, 3:01 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટની સમીક્ષા કરવા માટે રાજનાથ સિંહે પ્રધાનોના સમુહ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના વાઇરસને લઇને હાલની સ્થિતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ પહેલા શુક્રવારે પણ પ્રધાનોના સમુહની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાઇરસના નિયંત્રણ પર વિસ્તૃત ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ (CDS) જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય મંત્રીઓ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

Last Updated : Jun 4, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details